Gujrati

કિતાબ “બેહારૂલ અન્વાર” ની પ્રસ્તાવના

લેખક: અલ અલમ, અલ અલ્લામા, ફખ્રરૂલ ઉમ્મહ, અલ મૌલા, અશ્ શયખ, મોહમ્મદ બાકિર મજલીસી (કદ્દસલ્લાહો સિર્રહુ) દરેક વખાણ એ અલ્લાહ માટે છે કે જેણે યકીનના માર્ગ પર ચાલવા માંગતા લોકો માટે ઇલ્મના આસમાનને ઘટાટોપ બનાવ્યું, તેને નિહાળનારાઓ માટે તારાના જુંડો વડે શોભાયમાન બનાવ્યું અને નબુવ્વતના સૂરજ અને ઇમામના ચાંદ વડે તેમાં પ્રકાશના દીવા ટાંગ્યા. તેણે

Read More »